કોરોના વાઇરસ : આસામમાં ચાના બગીચામાં કામ કરતાં લોકોની કેવી હાલત છે?
પ્રકાશિત
કોરોના વાઇરસ મહામારી અને તેના કારણે લાગુ કરેલા લૉકડાઉનને લીધે અનેક ધંધારોજગાર બંધ થઈ ગયા છે.
સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગોમાંનો એક એવો ચા ઉદ્યોગ પણ આ મહામારીથી પ્રભાવિત થયો છે.
આસામના ચા બગીચાઓ અને અહીંના કામદારોની કેવી સ્થિતિ છે.
જોઈએ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો આ રિપોર્ટ.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો