કોરોના વાઇરસ : સોનુ સૂદને લૉકડાઉનમાં મજૂરોને મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
પ્રકાશિત
કોરોનાની મહામારીમાં અનેક મજૂરોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ સતત સમાચારોમાં રહ્યાં છે. લૉકડાઉનમાં સોનુ સૂદે મજૂરોને ઘરે પહોંચાડવાની ઝુંબેશ આદરી હતી.
એમણે એક ફોન નંબર જાહેર કર્યો હતો અને આ નંબર પર મદદ માગનાર દરેકને ઘરે મોકલવાની વ્યવસ્થા તેઓ કરતા કરા હતા.
બસોની વ્યવસ્થાથી લઈને વિમાનની ટિકિટ સુધીની સગવડો કરી સોનુ સૂદે આયોજનપૂર્વક અનેક શ્રમિકોને ઘરે પહોંચાડ્યા છે.
સોનુ સૂદની કામગીરીના અનેક લોકોએ વખાણ કર્યા છે તો અનેક લોકો તેઓ હવે રાજકારણમાં ઝંપલાવશે એમ પણ કહી રહ્યા છે.
લોકોની મદદથી લઈને પૉલિટિક્સમાં પ્રવેશ સુધીની બાબતો વિશે બીબીસીએ સોનુ સૂદ સાથે વાત કરી. જુઓ આ ખાસ મુલાકાત વીડિયોમાં.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો