વિશ્વ પર્યાવરણ દિવસ : ભારતમાં છેલ્લાં છ વર્ષમાં દાવાનળની સમસ્યા કેમ વધી?
પ્રકાશિત
ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં ભારતમાં 30 હજાર દાવાનળના બનાવો બન્યા હતા.
આ બનાવોમાં છ વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે.
ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ પ્રમાણે દેશના કુલ જંગલ વિસ્તાર પૈકી 20 ટકા પર દાવાનળનો ખતરો છે.
બીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
જુઓ આ સિરીઝનો વીડિયો.
પ્રોડ્યુસર-વામસી ચૈતન્ય
ઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો