You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસને પહોંચી વળવા ગુજરાતની હૉસ્પિટલો કેટલી સક્ષમ?
પ્રકાશિત
કોરોના વાઇરસ સામે લડવા ગુજરાતની હૉસ્પિટલો ખરેખર તૈયાર છે કે નહીં?
ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો આંક પંદર હજાર કરતાં પણ વધી ગયો છે.
અને એકલા અમદાવાદમાં જ અગિયાર હજાર કરતાં વધુ કેસો સામે આવ્યા છે.
હૉસ્પિટલોમાં દરદીઓને પડી રહેલી મુશ્કેલીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. હૉસ્પિટલોની સ્થિતિની લઈને ગુજરાત હાઈકોર્ટને પણ નિર્દેશ આપવા પડ્યા છે.
ત્યારે આ વીડિયોમાં સમજીએ કે ગુજરાતની હૉસ્પિટલો અને માળખાકીય સુવિધાઓ આ સમસ્યાને પહોંચી વળવા સક્ષમ છે કે કેમ?
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો