સુરત તક્ષશિલા અગ્નિકાંડ : 'હું બિલ્ડિંગની નીચે જ હતો પણ દીકરીને ન બચાવી શક્યો'

પ્રકાશિત

સુરતના તક્ષશિલા અગ્નિકાંડને એક વર્ષ થઈ ગયું છે પણ પીડાના ઉઝરડા હજી ભરાયા નથી.

અગ્નિકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર આ પિતા ઘટના વખતે બિલ્ડિંગની નીચે જ ઊભા હતા અને છતાં પોતાની દીકરીને બચાવી નહોતા શક્યા.

એક વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે છતાં પણ મૃતક બાળકોનાં માતાપિતા હજી પણ ન્યાય માટે તરસી રહ્યા છે. જુઓ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો