You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું પેટ્રોલ પમ્પ ઉપર કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ રહે?
પ્રકાશિત
ગુજરાત સહિત દેશભરમાં ચોથા તબક્કાનું લૉકડાઉન ખુલી ગયું છે, વાહનવ્યવહારની અવરજવર ઉપરના નિયંત્રણ હળવા કરવામાં આવ્યાં છે.
મહિનાઓથી બંધ વાહનોમાં ઇંધણ પુરાવા માટે નાગરિકો પેટ્રોલપમ્પ પર લાઇન લગાવી રહ્યાં છે.
ત્યારે એક સવાલ ઉઠે કે શું પેટ્રોલ પમ્પ મારફત કોરોનાનો ચેપ વધુ ફેલાવાની શક્યતા રહે? કારણ કે, નિષ્ણાતોનું કહેવું છે કે ધાતુની સપાટી ઉપર કોરોના વાઇરસ વધુ સમય સુધી જીવિત રહે છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો