કોરોના વાઇરસ : ભારતમાં હાલ લોકોને બીજી બીમારી ઓછી થઈ રહી છે?
પ્રકાશિત
કોરોના વાઇરસની અસર ભલે જરૂરી દવાના પુરવઠો પર ન પડી હોય, કોરોનાને કારણે આ દવાઓના વેચાણ પર ભારે અસર થઈ છે.
કોરોના વાઇરસને પગલે કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનને કારણે એન્ટિબાયોટિક સહિત અન્ય પણ ઘણી દવાઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
આશ્ચર્યજનકપણે હવે લોકો પહેલાંની જેમ એન્ટિબાયોટિક દવાઓ નથી ખરીદી રહ્યા.


- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો