You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાને લઈને થયેલા પાંચ વિવાદો
પ્રકાશિત
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસનો આંકડો 14 હજારને પાર કરી ગયો છે. આ સમયે ગુજરાતની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ કોરોનાના મામલે વિવાદોમાં ઘેરાઈ છે.
અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલ તેની સારવાર અને ત્યાં થઈ રહેલાં મૃત્યુના મામલે ચર્ચામાં છે
હાઈકોર્ટે હૉસ્પિટલની ઝાટકણી કાઢ્યા બાદ તે દેશભરના સમાચાર માધ્યમોમાં મુદ્દો બની ગઈ છે. ત્યારે જાણો શું છે પાંચ મોટા વિવાદો.
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો