You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે કોરોના વાઇરસ પૂર્વોત્તર ભારતમાં પગપેસારો ન કરી શક્યો?
પ્રકાશિત
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોના વાઇરસના કેસ કૂદકે-ભૂસકે વધી રહ્યા છે, તેની સરખામણીમાં પૂર્વોત્તર ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે.
સ્વાભાવિક રીતે સવાલ થાય કે પૂર્વોત્તર ભારતના રાજ્યો તથા નાગરિકોએ દેશના બાકીના ભાગથી એવું તે શું અલગ કર્યું કે ત્યાં આ મહામારીએ દેખા તો દીધી પણ ફેલાઈ ન શકી.
આવા જ કેટલાક સવાલોનો જવાબ આ વીડિયોમાં આપવા પ્રયાસ કરીશું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો