You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસું ક્યારે આવશે અને કેવું હશે?
પ્રકાશિત
દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે લૉકડાઉનની સ્થિતિ છે, ત્યારે હમાવાનવિભાગ દ્વારા વરસાદ મામલે પણ આગાહી કરવામાં આવી છે.
ચોમાસું આવી ચઢે તો શું કરવું અને કયાં પગલાં લેવાં એ મામલે ગુજરાતના અધિકારીઓની બેઠક મળી હતી.
હવામાનવિભાગ દ્વારા અપાયેલી માહિતીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશનને કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચોમાસાને ભારતમાં આગળ વધવામાં મદદ મળશે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો