CAA મુદ્દે BJPના નેતા સુબ્રમણ્યન સ્વામી શું બોલ્યા?
પ્રકાશિત
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ દરમિયાન ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રદર્શનો દરમિયાન હિંસાની ઘટનાઓ પણ ઘટી છે.
જાણીતા અર્થશાસ્ત્રી, પૂર્વ મંત્રી અને ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ બીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથેની મુલાકાતમાં આ અંગે વાત કરી હતી.
આ પ્રદર્શનો અંગે તેમણે શું કહ્યું અને તેઓ કોને જવાબદાર માને છે? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો