એમેઝોનના વર્ષાવનો આટલા મહત્ત્વપૂર્ણ કેમ છે?
પ્રકાશિત
એમેઝોનના વર્ષાવનોમાં ભીષણ આગ લાગી છે.
તેનાથી ન માત્ર જંગલોને નુકસાન થયું છે, પણ ત્યાં રહેતા લોકો, લાખો વૃક્ષો અને પ્રાણીઓને પણ નુકસાન પહોંચ્યું છે.
એમેઝોનના જંગલોને 'પૃથ્વીનાં ફેફસાં' તરીકે ઓળખવામાં આવે છે.
એવું મનાય છે કે આ જંગલ જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદરૂપ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો