You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી : મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં પડ્યા
પ્રકાશિત
ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો.
આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હોવાની માહિતી હતા.
આ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
શહેરની પાસેથી પસાર થતી નદી પર આવેલો આ પુલ બંધ હતો. જોકે, તાજેતરમાં જ તેને સમારકામ બાદ ફરીથી લોકો માટે ખુલ્લો મુકાયો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો