ખેડૂત આંદોલન : એક વર્ષ લાંબા આંદોલન બાદ ઘરે જવા લાગ્યા છે પ્રદર્શનકારી ખેડૂતો
પ્રકાશિત
કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિકાયદા પરત ખેંચી લીધા બાદ એક વર્ષ લાંબા આંદોલનનો અંત આવ્યો છે અને પ્રદર્શનકારીઓ તંબુ છોડીને ઘર તરફ જવા લાગ્યા છે.







કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિકાયદા પરત ખેંચી લીધા બાદ એક વર્ષ લાંબા આંદોલનનો અંત આવ્યો છે અને પ્રદર્શનકારીઓ તંબુ છોડીને ઘર તરફ જવા લાગ્યા છે.






