મળો ત્રણ દાયકાથી સ્મશાનમાં જન્મદિવસ ઉજવતા ‘મનોજ પવાર’ને

પ્રકાશિત

મનોજ પવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્મશાનમાં કૅક કાપીને તેમનો જન્મદિવસ ઉજવે છે.

તેમની આ બાબતથી ઘણાને આશ્રર્ય થાય છે કે તેઓ આવું કેમ કરે છે.

જોઈએ તેઓ આવું કેમ કરે છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો