સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં અયોધ્યાવાસીઓનો મૂડ અને મત

પ્રકાશિત

સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ કેસની સુનાવણી પૂરી થઈ ચૂકી છે.

હવે, દેશભરની નજર અત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર છે, જે નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયામાં આવે તેવી શક્યતા છે.

સત્યેન્દ્ર દાસની નિમણૂક બાબરી મસ્જિદના ધ્વંસના અમુક મહિના પહેલાં જ કરાઈ હતી.

આરએસએસ, (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) વીએચપી (વિશ્વ હિંદુ પરિષદ) અને બજરંગ દળના સખત ટીકાકાર એવા રામ જન્મભૂમિના જૂના પૂજારી લાલ દાસને હટાવીને તેમને પૂજારી બનાવવામાં આવ્યા હતા.

ત્યારે બીબીસીના અહેવાલમાં જાણો શું કહે છે અયોધ્યાવાસીઓનો મૂડ અને મત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો