સ્મશાનગૃહમાં છોડને ઍમ્બ્યુલન્સમાં કેમ લવાયા?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
સ્મશાનગૃહમાં છોડને ઍમ્બ્યુલન્સમાં કેમ લવાયા?
પ્રકાશિત

ઠાસરા નગર પાલિકાએ વૃક્ષારોપણ કરવા માટે આ ઍમ્બ્યુલન્સનો જે રીતે ઉપયોગ કર્યો હતો તેના કારણે ચર્ચાઓ શરૂ થઈ હતી.

વિશ્વ પર્યાવરણ દિવસની આ રીતે કરાયેલી ઉજવણી સામે સવાલો પણ થયા હતા.

શું વૃક્ષોના પરિવહન માટે અન્ય કોઈ સરકારી વાહન ઉપલબ્ધ નહોતું?

અધિકારીઓએ શું કહ્યું?

વૃક્ષો, નગરપાલિકા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન