ગુજરાત પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, રાજ્યના કયા જિલ્લાઓને અસર?
ગુજરાત પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, રાજ્યના કયા જિલ્લાઓને અસર?
પ્રકાશિત
ગુજરાતમાં 30 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ દરિયામાં પહોંચશે અને ત્યાં પહોંચ્યા બાદ તે વાવાઝોડું બનશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાની વચ્ચે ભાગ્યે જ અરબી સમુદ્રમાં વાવાઝોડાં બને છે અને આ એક વર્ષોમાં ક્યારેક બનતી ઘટના હશે.
આ સિસ્ટમ જ્યારે વાવાઝોડું બનશે ત્યારે તેનું નામ 'અસના' રાખવામાં આવશે અને આ નામ પાકિસ્તાને સૂચવેલું છે.

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



