એવું ફૂલ જે આઠ વર્ષે એક વાર ખીલે છે, કેવો હોય છે આ નજારો?
એવું ફૂલ જે આઠ વર્ષે એક વાર ખીલે છે, કેવો હોય છે આ નજારો?
પ્રકાશિત
કારવીનાં આ ફૂલ દર આઠ વર્ષે એકવાર ખીલે છે.
તેમના કારણે સહ્યાદ્રીના પર્વતોમાં નયનરમ્ય નજારો સર્જાય છે. મુંબઈની બીએનએચએસ દર વર્ષે આ અદભૂત નજારો જોવા માટે ટ્રેકનું આયોજન કરે છે.
આ ફૂલ સામાન્ય રીતે ઑગસ્ટથી ઑકટોબરના સમયગાળામાં ખીલે છે.
શા માટેતેઓ આઠ વર્ષે જ ખીલે છે અને તેમને ખીલવા માટે કેવું વાતાવરણ જોઇએ?
કેવો હોય છે આ ફૂલોનો નજારો એ જાણો આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



