ગુજરાતમાં ભાજપના બળવાખોર નેતાઓ પક્ષને કેટલું નુકસાન કરશે?

ગુજરાતમાં ભાજપના બળવાખોર નેતાઓ પક્ષને કેટલું નુકસાન કરશે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલમાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દરેક પક્ષે ટિકિટ મામલે બળવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

અનેક બેઠકો પર પોતાના જ પક્ષ સામે બળવો કરી અપક્ષ ઊભા રહેનારા ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે.

ત્રિપાંખિયા જંગના વિશ્લેષણ વચ્ચે આ વિદ્રોહી ઉમેદવારોએ ચૂંટણીને મુખ્ય પક્ષો માટે વધુ પડકારજનક બનાવી છે.

કઈ બેઠકો પર આ ઉમેદવારો આશ્ચર્ય સર્જી શકે એના માટે જુઓ બીબીસીનો આ અહેવાલ.