You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈમાં ઠેરઠેર ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાની સંખ્યા કેમ ઘટી ગઈ?
મુંબઈમાં ઠેરઠેર ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાની સંખ્યા કેમ ઘટી ગઈ?
પ્રકાશિત
કોરોનાની મહામારીને કારણે દેશભરમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.
આ ગાળા દરમિયાન મુંબઈની કંપનીઓએ તેના કર્મચારીઓને વર્ક-ફ્રૉમ હોમ આપવાનું શરૂ કરી દીધું અને તેના કારણે મુંબઈમાં ચાલતો પ્રખ્યાત ડબ્બાવાળાઓના ધંધાનો આધાર ભાંગી ગયો. મુંબઈમાં ઑફિસમાં કામ કરતાં લોકોને ટિફિન મળતું હતું.
બાલુ શિંદે એ 20 વર્ષ કરતાં વધુ સમયથી ડબ્બા આપવાનું કામ કરતા હતા, પરંતુ તેમણે એ કામ છોડવું પડ્યું.
2019 સુધી મુંબઈમાં 4,500 ડબ્બાવાલા કામ કરતા હતા, હવે તેમાંથી અંદાજે 1,500 બચ્યા છે. છેલ્લાં છ વર્ષમાં એવું શું બન્યું કે મુંબઈના ડબ્બાવાળાઓને મુશ્કેલી વેઠવી પડી?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન