ગુજરાતના ખેડૂતો તૂટેલા આંબાને કેવી રીતે ફરી ઊભા કરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના ખેડૂતો તૂટેલા આંંબાને કેવી રીતે ફરી ઊભા કરી રહ્યા છે?- Gujarat
પ્રકાશિત

તૌકતે વાવાઝોડાને લીધે તબાહ થયેલા આંબા સહિતનાં વૃક્ષોને નવજીવન આપવામાં આવી રહ્યું છે.

વાવાઝોડાને કારણે ખેડૂતોના કેરીના પાકનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ક્યાંક આંબાઓ તૂટી પડ્યાં છે તો ક્યાંક ઝાડ પરથી કેરીનો સમગ્ર પાક જમીનદોસ્ત થઈ ગયો છે.

પણ ખેડૂતોને વૃક્ષોને નવજીવન આપવાની પ્રદ્ધતિથી આશા જાગી છે.

ગીર-ગઢડા અને કોડિનાર વિસ્તારના ખેડૂતો તબાહ થયેલાં વૃક્ષોને ફરીથી ઉગાડી રહ્યા છે.

વૃક્ષો ઉગાડવાની આ પદ્ધતિ ખેડૂતો માટે કારગત સાબિત થઈ રહી છે.

વીડિયો : ફારુક કાદરી

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો