You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : આજી ડૅમમાં ચાર લોકો ડૂબ્યા
રાજકોટ : આજી ડૅમમાં ચાર લોકો ડૂબ્યા
પ્રકાશિત
રાજકોટના આજી ડેમના કાંઠા પર આવેલા મંદિરે દર્શન કરવા ગયેલા ચાર લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે.
શનિવારે 2 મેએ બનેલી આ ઘટનામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
જ્યારે એક વ્યકિતની રવિવારે સવાર સુધી પણ શોધખોળ ચાલી રહી હતી.
આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારના સભ્ય મયૂરભાઈ પણ તેમની સાથે દર્શન માટે ગયા હતા, તેમણે અકસ્માતની વિગતો કહી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન